PM Ujjwala Yojana: મહિલાઓને મફતમાં ગેસ સિલિન્ડર મળશે, જાણો યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરશો?

PM Ujjwala Yojana

PM Ujjwala Yojana: નમશ્કાર મિત્રો આજે આપણે એવી યોજના વીશે જાણકારી મેળવવાના છીએ જેના હેઠળ સરકાર દ્વાર મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) એ ભારત સરકારની એક મહત્વની યોજના છે, જે 1 મે 2016 ના રોજ શરૂ થઈ હતી, અને તેનો હેતુ ગરીબી રેખાથી નીચે (BPL) આવેલા પરિવારોને મફત એલપીજી કનેક્શન … Read more

Ayushman Bharat Yojana: આ યોજના હેઠળ 5 લાખ સુધીની સહાય મળશે, જાણો કેવી રીતે અરજી કરશો.

Ayushman Bharat Yojana

Ayushman Bharat Yojana: નમસ્કાર મિત્રો આજે આપણે સરકારની એવી યોજના વીશે માહિતી મેળવીશુ, આયુષ્માન ભારત યોજના યોજના હેઠળ સરકાર દ્વારા હોસ્પિટલમાં સારવાર કરવાવા માટે 5 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. ભારત સરકાર દેશના નાગરિકોના આર્થિક રીતે નબળા વર્ગો માટે આયુષ્માન ભારત યોજના ચલાવી રહી છે, જેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) તરીકે પણ ઓળખવામાં … Read more

Dr. Ambedkar Awas Yojana: ઘર બનાવવા માટે સરકાર 1,20,000/- ની સહાય આપશે, જાણો કેવી રીતે અરજી કરશો?

Dr. Ambedkar Awas Yojana

Dr. Ambedkar Awas Yojana: નમશ્કાર મિત્રો, સરકારની એવી યોજના કે જેમા ઘર બનાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામા આવે છે જે યોજના વીશે માહિતી મેળવીશુ. ડૉ. આંબેડકર આવાસ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરેલી એક લોક કલ્યાણકારી યોજના છે, જેનો હેતુ છે આર્થિક રીતે નબળા વર્ગો (EWS) અને અનુસૂચિત જાતિ (SC) તેમજ અનુસૂચિત જનજાતિ (ST) … Read more

PM-KISAN: ખેડૂતો માટે ખુશ ખબર, સરકારે જાહેર કરી તારીખ – આ દિવસે 17મો હપ્તો ખાતામાં આવશે

PM-KISAN

દેશમાં ખેડૂતો માટે ઘણી પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાંથી એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના(PM-KISAN) છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જે હેઠળ પાત્ર ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના ભારત સરકારની એક મહત્વની યોજના … Read more