PM Awas Yojana 2024: ઘર બનાવવા માટે મળશે 1 લાખ 20 હજારની સહાય, લાભ લેવા માટે કેવી રીતે અરજી કરશો?
PM Awas Yojana 2024: પ્રધાનમંત્રી આવાસ યોજના 2015માં મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. PMAY ની શરૂઆત સમાજના તમામ વર્ગોને પોસાય તેવા ભાવે મકાનો આપવા માટે કરવામાં આવી હતી. દેશમાં હાલમાં શહેરી અને ગ્રામીણ એમ બે પ્રકારની પીએમ આવાસ યોજના ચાલી રહી છે. હાલમાં જ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ પીએમ … Read more