Dr. Ambedkar Awas Yojana: ઘર બનાવવા માટે સરકાર 1,20,000/- ની સહાય આપશે, જાણો કેવી રીતે અરજી કરશો?
Dr. Ambedkar Awas Yojana: નમશ્કાર મિત્રો, સરકારની એવી યોજના કે જેમા ઘર બનાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામા આવે છે જે યોજના વીશે માહિતી મેળવીશુ. ડૉ. આંબેડકર આવાસ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરેલી એક લોક કલ્યાણકારી યોજના છે, જેનો હેતુ છે આર્થિક રીતે નબળા વર્ગો (EWS) અને અનુસૂચિત જાતિ (SC) તેમજ અનુસૂચિત જનજાતિ (ST) … Read more