Pm Yasaswi Scholarship Yojna 2024: વિધ્યાર્થીઓને 75,000/- થી 1 લાખ 25 હજારની સહાય મળશે, જાણો કોને કોને મળશે લાભ
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના (Pm Yasaswi Scholarship Yojna 2024) એ ભારતીય સરકારની એક મહત્ત્વની યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે પછાત વર્ગોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના અંતર્ગત, પાત્ર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તરીકે નાણાં મળતા હોય છે, જે તેમના શૈક્ષણિક ખર્ચો, શાળાની ફી, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક જરૂરિયાતો … Read more