PM Kusum Yojana 2024: પીએમ કુસુમ યોજના હેઠળ સોલર પંપ પર 60% સુધીની સબસિડી મળશે, અહીંથી જાણો કેવી રીતે અરજી કરશો

pm kusum Yojana

PM Kusum Yojana 2024: નમશ્કાર મિત્રો, ખેડુતોને ખેતીને સરળ બનાવવા માટે સરકાર દ્ધારા ઘણી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આમાંની એક યોજના પીએમ કુસુમ યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતો પાણીનો સંગ્રહ કરી શકે છે અને સોલાર પંપ અને સૌર ઉર્જા સિસ્ટમનો ઉપયોગ કરીને તેમના પાકને સિંચાઈ આપી શકે છે. યોજના દ્વારા ખેડૂતોને સબસિડી પર … Read more

PM Ujjwala Yojana: મહિલાઓને મફતમાં ગેસ સિલિન્ડર મળશે, જાણો યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરશો?

PM Ujjwala Yojana

PM Ujjwala Yojana: નમશ્કાર મિત્રો આજે આપણે એવી યોજના વીશે જાણકારી મેળવવાના છીએ જેના હેઠળ સરકાર દ્વાર મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) એ ભારત સરકારની એક મહત્વની યોજના છે, જે 1 મે 2016 ના રોજ શરૂ થઈ હતી, અને તેનો હેતુ ગરીબી રેખાથી નીચે (BPL) આવેલા પરિવારોને મફત એલપીજી કનેક્શન … Read more

Dr. Ambedkar Awas Yojana: ઘર બનાવવા માટે સરકાર 1,20,000/- ની સહાય આપશે, જાણો કેવી રીતે અરજી કરશો?

Dr. Ambedkar Awas Yojana

Dr. Ambedkar Awas Yojana: નમશ્કાર મિત્રો, સરકારની એવી યોજના કે જેમા ઘર બનાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામા આવે છે જે યોજના વીશે માહિતી મેળવીશુ. ડૉ. આંબેડકર આવાસ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરેલી એક લોક કલ્યાણકારી યોજના છે, જેનો હેતુ છે આર્થિક રીતે નબળા વર્ગો (EWS) અને અનુસૂચિત જાતિ (SC) તેમજ અનુસૂચિત જનજાતિ (ST) … Read more

Post Office Scheme: દર મહિને 1000 રુપિયાથી રોકાણ શરુ કરો અને 70 હજાર સુધીની સહાય મળશે, અહીથી જાણો આ સ્કિમ વીશે.

Post Office RD Scheme

Post Office Scheme: નમસ્કાર મિત્રો આજે આપણે પોસ્ટ ઓફિસની સ્કિમ વીશે માહિતી મેળવીશુ જે તમેન રોકાણ કરવા માટે તેમજ સેવિંગ કરવા માટે ઉપયોગી થશે. ભારતીય ડાક વિભાગ દ્વારા સમય સમય ઘણી બધી યોજના બહાર પાડવામાં આવે છે. પૉસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝીટ સ્કિમ તમે રોકાણ કરીને સારુ એવુ વળતર મેળવી શકો છો. તમે પોસ્ટ ઓફિસની આરડી … Read more

PM-KISAN: ખેડૂતો માટે ખુશ ખબર, સરકારે જાહેર કરી તારીખ – આ દિવસે 17મો હપ્તો ખાતામાં આવશે

PM-KISAN

દેશમાં ખેડૂતો માટે ઘણી પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાંથી એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના(PM-KISAN) છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જે હેઠળ પાત્ર ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના ભારત સરકારની એક મહત્વની યોજના … Read more