Rozgaar Bharti Melo 2024: અમદાવાદમાં ભરતી મેળો યોજાશે, 9 પાસથી લઇને ગ્રેજ્યુએશન કરેલ ઉમેદવારોને મળશે નોકરી, જાણો સંપુર્ણ માહિતી

Rozgaar Bharti Melo 2024: મોડલ કેરિયર સેન્ટર, જિલ્લા રોજગાર વિનિમય દ્વારા રોજગારી ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, નોકરી મેળવનાર ઉમેદવારોને દર મહિને સારો પગાર આપવામાં આવશે, એટલે કે, તમે બધા બેરોજગાર યુવાનો કે જેઓ નોકરી મેળવવા ઇચ્છે છે. તે ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઇને રોજગાર મેળવવાની સુવર્ણ તક મેળવી શકે છે.

મોડલ કેરિયર સેન્ટર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનુ આયોજન કરવામાં આવશે, જેના માટે તમામ રસ ધરાવતા અરજદારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને 29 ઓગસ્ટ 2024 ના રોજ અમદાવાદ ખાતે ભરતી મેળાનુ આયોજન થશે અને નોકરી મેળવવાની સુવર્ણ તક મેળવી શકો છો.

આ ભરતી મેળા માટે અરજી કરવામાં તમને કોઈ સમસ્યા ન આવે તે માટે, અમે તમને સંપૂર્ણ અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની સૂચિ પ્રદાન કરીશું જેથી કરીને તમે કોઈપણ સમસ્યા વિના Rozgaar Bharti Melo 2024 માટે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો.

ખાલી જગ્યાઓની માહિતી – Vacancy Details of Rozgaar Bharti Melo 2024

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચર સેક્ટરની કંપનીઓ ઉપસ્થિથિત રહીને જોબ ઓફર કરશે આથી રોજગાર મેળવવા ઇચ્છુક ઉમેદવરોએ રોજગારીની ઉતમ તકનો લાભ લેવા રોજગાર ભરતી મેળામાં હાજર રહેવુ.

શૈક્ષણિક લાયકાત – Required Qualification For Rozgaar Bharti Melo 2024

આ ભરતી મેળામાં ભાગ લેવા માટે, તમામ યુવાનોએ કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જેમ કે, તમામ અરજદારો ભારતીય હોવા જોઈએ અને જરૂરી લાયકાત નિચે આપેલ છે.

  • 9મું પાસ, 10મું પાસ, 12મું પાસ, કોઈપણ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, તમામ ટેકનિકલ આઈટીઆઈ ટ્રેડ, ડિપ્લોમા, બી.ઈ. વગેરે લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઇ શકે છે.

ઉમર મર્યાદા – Required Age Limit For Rozgaar Bharti Melo 2024

  • ન્યૂનતમ વય મર્યાદા: 21 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા: 35 વર્ષ
  • નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

આ પણ વાચો: PGVCLમાં 10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, જાણો કેવી રીતે અરજી કરશો?

કેવી રીતે અરજી કરવી? – How To Apply In Rozgaar Bharti Melo 2024

  • રસ ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવા વિનંતી છે.

સરનામુ: અસારવા બહુમાળી ભવન, બ્લોક-ડી, પ્રથમ માળ, ગિરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ

મહત્વની લિંક – Important Link of Rozgaar Bharti Melo 2024

ઓફિસિયલ જાહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
અનુબંધમ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવા માટેઅહી ક્લિક કરો

મહત્વની તારીખ – Important Date of Rozgaar Bharti Melo 2024

  • ભરતી મેળાની તારીખ – તા.29 ઓગસ્ટ, 2024 મંગળવારે સવારે 10:30 કલાકે

Leave a Comment

Join WhatsApp Group!