Atal Pension Yojana: હવે આ યોજનામાં પતિ-પત્નીને બંન્ને ને મળશે રૂ.5000 સુધીની સહાય, અત્યારેજ જાણો આ યોજના વિશે અને આજે જ કરો અરજી

Atal Pension Yojana 2024 પતિ-પત્નીને બંન્ને ને મળશે રૂ.5000 સુધીની સહાય, અત્યારેજ જાણો આ યોજના વિશે અને આજે જ કરો અરજી

Atal Pension Yojana: અટલ પેન્શન યોજના 2024 પરિચય : રિટાયરમેન્ટ પછીની આર્થિક સુરક્ષા એટલે અટલ પેન્શન યોજના (APY), ભારત સરકાર દ્વારા 9 મે 2015ના રોજ શરૂ કરવામાં આવેલી એક આવશ્યક સામાજિક સુરક્ષા યોજના છે. આ યોજના ખાસ કરીને અયોગ્ય, અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતી વર્ગને વૃદ્ધાવસ્થા પછી પેન્શનની સુવિધા પ્રદાન કરવા માટે રચવામાં આવી છે. આ … Read more

Pm Yasaswi Scholarship Yojna 2024: વિધ્યાર્થીઓને 75,000/- થી 1 લાખ 25 હજારની સહાય મળશે, જાણો કોને કોને મળશે લાભ

Pm Yasaswi Scholarship Yojna 2024

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના (Pm Yasaswi Scholarship Yojna 2024) એ ભારતીય સરકારની એક મહત્ત્વની યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે પછાત વર્ગોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના અંતર્ગત, પાત્ર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તરીકે નાણાં મળતા હોય છે, જે તેમના શૈક્ષણિક ખર્ચો, શાળાની ફી, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક જરૂરિયાતો … Read more

Dr. Ambedkar Awas Yojana 2024: મકાન બનાવવા માટે 1,20,000/- ની સહાય મળશે, જાણો કેવી રીતે અરજી કરશો?

Dr. Ambedkar Awas Yojana 2024

Dr. Ambedkar Awas Yojana 2024: નમશ્કાર મિત્રો, ડો.આંબેડકર આવાસ યોજના ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ઘર વિહોણા પરીવારો તેમજ આર્થીક રીતે પછાત પરીવારોને ઘર આપવામાં આવે છે. ઘર બનાવવા માટે 1,20,000/- ની સહાય આપવામાં આવે છે આ સહાયને કુલ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે કેવી … Read more

Manav Kalyan Yojana 2024: દૂધ દહીં વેચનાર ને મળશે 10,700 ની સહાય, જાણો કેવી રીતે અરજી કરશો

Manav Kalyan Yojana 2024

Manav Kalyan Yojana 2024: કુટિર અને ગ્રામોધોગ કચેરી દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતનાં આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. ગુજરાતનાં આર્થિક નબળા વર્ગના લોકોને સાધન/ઓજાર સહાય આપવાની યોજના દ્વારા ઈ કુટીર પોર્ટલ પર ઓફિસિયલ જાહેરાત બહાર પાડી છે. આ યોજના હેઠળ દૂધ દહીં વેચનારને સહાય … Read more

PM Awas Yojana 2024: PM આવાસ યોજનામાં કોણ અરજી કરી શકે? જાણો ઓનલાઇન અરજી કરવાની સંપુર્ણ પ્રોસેસ

PM Awas Yojana 2024

PM Awas Yojana 2024: મોદી કેબિનેટે તેની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ ગ્રામીણ અને શહેરી ગરીબો માટે 3 કરોડ ઘર બનાવવાની યોજનાને મંજૂરી આપી છે. આ નિર્ણય નવી નરેન્દ્ર મોદી સરકારની પ્રથમ બેઠકમાં લેવામાં આવ્યો હતો. PM Awas Yojana 2024: મોદી કેબિનેટે તેની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ ગ્રામીણ અને શહેરી ગરીબો માટે … Read more

Laptop Sahay Yojana 2024: 12 પાસ વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે 25,000/- રુપિયાની સહાય મળશે

Laptop Sahay Yojana 2024

Laptop Sahay Yojana 2024: નમસ્કાર મિત્રો, લેપટોપ ખરીદ સહાય યોજના ગુજરાત રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં વસતા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને લાભ આપવા માટે ગુજરાત સરકારે એક યોજના શરૂ કરી છે. રાજ્યમાં રહેતા કેટલાક ગરીબ વિદ્યાર્થીઓ લેપટોપના અભાવે ઓનલાઈન લેક્ચરમાં હાજરી આપી શક્યા ન હતા. તેથી જ આ કાર્યક્રમ … Read more

Smartphone Sahay Yojana 2024: ખેડુતોને મોબાઇલ ખરીદવા માટે 6,000/- રુપિયાની સહાય મળશે.

Smartphone Sahay Yojana 2024

Smartphone Sahay Yojana 2024 ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે. જે ખેડૂતો સ્માર્ટફોન સહાય યોજનાનો લાભ લેવા માગતા હોય, તો તે ખેડૂતોએ ઓનલાઇન અરજી આઇ ખેડૂત પોર્ટ (Smartphone Scheme 2023) ઓફિસિયલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જેના વિશે વિગતવાર માહિતી આગળ મેળવીશુ. Smartphone Sahay Yojana 2024: ખેડુતોને મોબાઇલ ખરીદવા … Read more

Godown Sahay Yojna 2024: ગોડાઉન બનાવવા માટે 75,000/- ની સહાય મળશે, ફોર્મ ભરવાના ચાલુ છે

Godown Sahay Yojna 2024

Godown Sahay Yojna 2024: રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને કૃષિ પેદાશોના સારા ઉત્પાદન મળવા છતાં કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટીથી ખેડુતોના પાકને નુકશાન થાય છે તેમજ લાંબા સમય સુધી પાક સંગ્રહ માટેની જોઇ યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે પાકનો બગાડ થાય છે. પાક ઉત્પાદન બચાવવા માટે રાજ્યના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહની સગવડ મળી રહે તો પાક ઉત્પાદનને … Read more

Atal Pension Yojana 2024: દર મહિને 84 રુપિયાથી રોકાણ શરુ કરો અને 2000 રુપિયાનુ પેન્શન મળશે, જાણો કેવી રીતે રોકાણ કરશો

Atal Pension Yojana 2024

Atal Pension Yojana 2024: નમસ્કાર મિત્રો, કેન્દ્ર સરકાર દેશના દરેક વર્ગ માટે અલગ-અલગ યોજનાઓ લઈને આવતી રહે છે. કરોડો લોકોને વૃદ્ધાવસ્થાના તણાવ અને ટેન્શનમાંથી મુક્ત થવા માટે સરકારે વર્ષ 2015માં અટલ પેન્શન યોજના (Atal Pension Scheme) શરૂ કરી છે. આ યોજના અંતર્ગત દર મહિને એક ચોક્કસ રકમ જમા કરીને, ખાતાધારકો વાર્ષિક 60,000 રૂપિયા એટલે કે … Read more

Pradhan Mantri Jan Dhan Yojana 2024: જન ધન ખાતુ ખોલાવો તમને 10,000/- રુપિયાનો ઓવરડ્રાફ્ટની સહાય મળશે, જાણો ખાતુ કેવી રીતે ખોલાવશો?

Pradhan Mantri Jan Dhan Yojana 2024

Pradhan Mantri Jan Dhan Yojana 2024: નમસ્કાર મિત્રો, દેશના દરેક નાગરિકને બેંકિંગ સેવાઓ સુધી પહોંચાડવાના ઉદ્દેશથી પ્રધાનમંત્રી જન ધન યોજના શરુ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જનધન યોજનાનો ( પીએમજેડીવાય )પ્રારંભ 28 ઓગસ્ટ, 2014 માં થયો હતો. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે પ્રધાન મંત્રી જન ધન યોજના (PMJDY) ભારત સરકારની નાણાંકીય યોજના … Read more